Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીગણેશ પૂજનમાં આ 8 વાતોના રાખો ખાસ ધ્યાન

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:03 IST)
ભગવાન શ્રીગણેશની પૂજા કરતા સમયે કેટલીક ખાસ વાતોને હમેશા ધ્યાન રાખવું જોઈએ. શ્રીગણેશના શુભ આશીર્વાદ અમે બધાને જોઈએ.. આવો જાણી ઘરમાં બેસાડતા શ્રી ગણેશના પૂજનમાં રાખો કહી ખાસ વાતોનો ધ્યાન કે ગજાનન સુખ, સમૃદ્ધિ, યશ  ,કીર્તિ, વૈભવ , સફળતા અને પરાક્રમના આશીષની વરસાદ કરી દે.
* શ્રીગણેશને દૂર્વા જરૂર ચઢાવો. 
 
* તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
* જનેઉ ન પહેરતા માત્ર પુરાણ મંત્રથી શ્રીગણેશ પૂજન કરો. 
 
* સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે  , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશનો પૂજન કરો. 
 
* યજ્ઞોપવીત એટલે કે જનેઉ પહેરતા વેદ અને પુરાણ બન્ને મંત્રથી પૂજા કરી શકો છો. 
 
* તુલસીને મૂકી બધા રીતના ફૂલ શ્રીગણેશને અર્પિત કરી શકાય છે. 
 
* સિંદૂર ઘીનો દીપક અને મોદક પણ પૂજામાં અર્પિત કરો. 
 
* ત્રણે સમયે પૂજા કરવું શકય ન હોય તો સવારે પૂરા વિધિ-વિધાનથી શ્રીગણેશની પૂજા કરી લો. ત્યાં બપોરે અને સાંજે માત્ર ફૂલ અર્પિત કરી પૂજા કરી શકો છો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments