Festival Posters

આજે તિજોરીમાં મુકો ગણેશજીની ખાસ પ્રતિમા - ધનથી ભરાય જશે તમારી તિજોરી

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (07:16 IST)
14 સપ્ટેમ્બરના રોજ  ગણેશોત્સવનો અંતિમ બુધવાર છે. બુધવારનો દિવસ પણ બાપ્પાના પ્રિય દિવસોમાંથી એક છે આથી આ પણ ગજાનનને સમર્પિત છે.  આજે  બપ્પ્પાની ખાસ પ્રતિમા તિજોરીમાં મુકો. 

 
શ્વેતાર્ક ગણેશજીની પ્રતિમાને તિજોરીમાં સ્થાપિત કરશો તો ધન-દોલતથી ભરાય જશે તમારો ઘર સંસાર. મુદ્રલ પુરાણ મુજબ શ્વેતાર્ક ગણપતિની પૂજા સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્વેતાર્ક ગણેશના પૂજનથી  જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે. શ્વેતાર્કને મદાર કે આક પણ કહેવાય છે. આ બે પ્રકારના હોય છે. આ શિવજી બહુ પ્રિય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વધુ જુઓ..

નવીનતમ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

આગળનો લેખ
Show comments