rashifal-2026

Ganesh Visarjan Muhurat 2025:ગણેશ વિસર્જન શુભ મુહુર્ત

Webdunia
શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (07:58 IST)
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. 
 
 તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તારીખ, શુભ સમય વિશે-
 
ગણેશ પ્રતિમા વિસર્જનનુ શુભ મુહૂર્ત વર્ષ 2025 
 
- અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 સુધી.
- અમૃત કાલ: બપોરે 12:50 થી 02:23 સુધી.
- શુભ ચોઘડિયા - સવારે 07:36 થી 09:10 સુધી.
- ચર, લાભ અને અમૃત - બપોરે 12:19 થી 05:02 સુધી.
- લાભ ચોઘડિયા - સાંજે 06:37 થી 08:02 સુધી.
 
 
ગણેશ વિસર્જનના દિવસે, ભક્તો પૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશને અંતિમ વિદાય આપે છે. સૌપ્રથમ, મૂર્તિની સામે ઉત્તર પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, હળદર,કંકુ, મોદક અને અન્ય પ્રિય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી, આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે તેમની પાસેથી ક્ષમા માંગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત

આગળનો લેખ
Show comments