Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Utsav 2023 - ગણેશજીને જ દૂર્વા શા માટે પ્રિય છે?

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (15:42 IST)
Ganesh Utsav 2023 - અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
 
એક પૌરાણિક કથા મુજબ પ્રાચીનકાળમાં અનલાસિર નામનો એક દાનવ હતું. તેના કોપથી સ્વર્ગ અને ધરતી પર ત્રાહિ-ત્રાહિ મચી હતી. અનલાસુર એક એવુ દાનવ હતું જે મુનિ-ઋષિયો અને સાધારણ માણસને જિંદા નિગળી જતુ હતુ. આ દાનવના અત્યાચારથી ત્રસ્ત થઈ ઈંદ્ર સાથે બધા દેવી-દેવતા ઋષિ-મુનિ ભગવાન મહાદેવથી પ્રાર્થના કરવા પહોંચ્યા અને બધા મહાદેવથી આ પ્રાર્થના કરી કે તે અનલાસુરના આતંકને ખત્મ કરીએ.
ત્યારે મહાદેવએ બધા દેવી-દેવતાઓ અને મુનિ ઋષિયોની પ્રાર્થના સાંભળી તેનાથી કહ્યુ કે દેત્ય અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. પછી બધાની પ્રાર્થના પર શ્રી ગણેશએ અનલાસુરને નિગળી લીધું. ત્યારે ગણેશના પેટમાં બળતરા થવા લાગી.
 
આ પરેશાની માટે ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ જ્યારે ગણેશજીના પેટના બળતરા શાંત નહી થયા. ત્યારે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવીને શ્રીગણેશને ખાવા માટે આપી. આ દૂર્વા શ્રી ગણેશએ ગ્રહણ કરી. ત્યારે તેમના પેટના બળતરા શાંત થયા. એવું માનવું છે કે શ્રીગણેશને દૂર્વા ચઢાવવાની પરંપરા ત્યારેથી શરૂ થઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments