Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2022 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (13:13 IST)
Ganesha
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત  (Ganesh Chaturthi Puja Muhurat): - 31 ઓગસ્ટ  સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 
 
વાગીને 46 મિનિટ સુધીનો છે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 
ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિનો પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022 બપોરે 03:33 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્ત  31મી ઓગસ્ટ 2022 બપોરે 03:22 વાગ્યે
 
ગણેશ ચતુર્થી ઉપવાસની તારીખ: 31 ઓગસ્ટ, 2022
શુભ મુહુર્ત 31 ઓગસ્ટ - સવારે 11.05 વાગ્યાથી બપોરે 01.38 વાગે
રવિ યોગ 31 ઓગસ્ટ - સવારે 05. 58 મિનિટથી બપોરે 12.12 વાગ્યા સુધી 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments