rashifal-2026

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:41 IST)
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.  
 
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.
 
ગણેશ ચતુર્થી 2023 તારીખ અને મુહૂર્ત
19 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)
11:01:23 to 13:28:15સમયગાળો :2 કલાક 26 મિનિટ

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments