Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2018 - ધન મેળવવાની ઈચ્છા છે તો આ રંગના ગણપતિની કરો પૂજા

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:41 IST)
- જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. 
-  જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે.  
-  કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને મનમાં જ ધ્યાન કરો. 
. કોઈના મનમાં તમારા માટે પ્રેમ જગાડવો છે તો લાલ રંગવાળા ગણેશજીનુ ધ્યાન કરો. 
- બળવાન વગેરે થવા માટે પણ આ રૂપનુ ધ્યાન કરો. 
- જેમને ધન મેળવવાની ઈચ્છા હોય તેમને લીલા રંગના શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
-  જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેમને સફેદ રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ. 
 
ઉપરોક્ત સર્વ કાર્યોમાં સંપૂર્ણ સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે ત્રણેય સમય ગણપતિનું ધ્યાન અને જાપ કરશો. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments