Dharma Sangrah

Friendship Day 2020: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2020 (10:51 IST)
મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે.  પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે.  આ કેટલીક એવી વાતો છે જે મિત્રો વચ્ચે અંતર લાવી દે છે. 

દોસ્તી પર શાયરી
 
- રૂપિયા કોઈપણ દોસ્તીમાં દરાર નાખી શકે છે. તેથી દોસ્તીમાં પૈસાને ન આવવા દો.  પૈસાને લઈને જે પણ વાતો છે તેને સમય રહેતા ક્લીયર કરી લો. 
- દરેક કામ માટે દોસ્ત પર નિર્ભર રહેવુ એ ઠીક નથી. તમારા કામ જાતે કરો. 
- દરેક હાલતમાં મિત્ર પર વિશ્વાસ કરો. જો તેના વિશે કંઈ ખબર પડે છે તો શક ન કરો. તમારા વિશ્વાસને કાયમ રાખો. 
- ભલે તમે કેટલાય વ્યસ્ત કેમ ન હોય મિત્રોને બિલકુલ ઈગ્નોર ન કરશો.  તેમને સમજો. તેમના પર ગુસ્સે ન થશો. ન તો તેમના પર તમારા વિચારો લાદવાની કોશિશ કરજો 
 
મૈત્રીને સેલીબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ રવિવારે એટલે કે 4  ઓગસ્ટના રોજ ફ્રેડશિપ ડે છે. 
 
આમ તો ફ્રેડશિપ ડે ઉજવવાની શરૂઆત પશ્ચિમ દેશોએ કરે હતી પણ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓ વચ્ચે આ દિવસ ખૂબ પોપુલર થઈ રહ્યો છે. ગ્રીટિંગ કાર્ડ,. સોશિયલ મીડિયા અને એસએમએસના દ્વારા લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે. અને આખી જીંદગી સાચી દોસ્તી નિભાવવાનુ વચન લે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં રેડ, 81ની અટકાયત

Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?

જમીન પર કોરીયન સ્ટાઈલનાં વિચિત્ર યંત્ર હતા... ત્રણેય બહેનોનાં બંધ રૂમમાં શું મળ્યું, ચોંકાવનારો ખુલાસો

IND vs PAK: શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે રમશે? પાકિસ્તાની PM એ આપ્યું નિવેદન

ભારતીય ટીમે કર્યો ઐતિહાસિક રન ચેઝ, અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોચી

વધુ જુઓ..

ધર્મ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments