Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્રમાં માઓવાદીઓએ હથિયાર હેઠા મુક્યા

ભાષા
મંગળવાર, 18 નવેમ્બર 2008 (18:59 IST)
પોલીસ સાથે તાજેતરમાં થયેલ અથડામણમાં સામેલ માઓવાદીઓ સહિત 31 વિદ્રોહીઓએ સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

પોલીસ અધિક્ષક અકુન સબ્બરવાલે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા વિદ્રોહીઓમાં કમાંડર અને ઉપકમાંડર સ્તરનાં માઓવાદીઓ સામેલ છે.

માઓવાદીઓનું વિશાખાપટ્ટનમ જિલ્લામાં અને ખાસ કરીને ઓરીસ્સા સાથેની સીમા પર વધુ સક્રિય હતાં. ઉલ્લેખનીય છે કે માઓવાદીઓએ આંધ્ર-ઓરીસ્સાની સીમા નજીકનાં બાલીમેલા જળાશયમાં પોલીસની હોડીને ઉંધી વાળી દેતાં 38 પોલીસકર્મીઓનાં મોત થયાં હતાં.
વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

Show comments