Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈ ટિપ્સ : મુખ્ય દરવાજા પર અરીસો ન મુકશો

Webdunia
P.R
મુખ્ય દરવાજા પર અરીસો ન મુકવો. અનેક ઘરોમાં પ્રવેશ્યા પછી આપણે જોઈએ છીએ કે ઘરમાં પ્રવેશતા જ સામે અરીસો દેખાય છે. આવો અરીસો હાનિકારક છે.

અરીસાને કારણે મુખ્ય દરવાજામાંથી સારી ઉર્જા પરાવર્તિત થઈને મુખ્ય દરવાજામાંથી જ નીકળી જાય છે. તેવી જ રીતે મુખ્ય દરવાજા સામે ખાલી ભીંત અશુભ ગણાય છે. પણ તે માટે તેની પર અરીસો લગાવીને દોષમુક્ત કરવી એ અત્યંત મોટી ભૂલ છે.

અરીસાને બદલે તે સ્થાન પર નેચરલ સીનરીના ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો જંગલમાં દૂર દૂરના રસ્તાની પગદંડીવાળા કે પછી દૂર સુધી દેખાય તેવા દ્રશ્યોની હોવી જોઈએ, જેથી ઘર વધુ મોટુ હોવાનો આભાસ ઉભો થાય.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments