Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં મુકો અને ફર્ક જુઓ...

નઇ દુનિયા
ગુરુવાર, 4 જૂન 2009 (16:32 IST)
N.D
* શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે.

* ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.

* માછલી પરીક્ષામાં સફળતા, નોકરીમાં પદોન્નતિ તેમજ ઉપલબ્ધીની પ્રતિક માનવામાં આવે છે.

* ફેંગશુઈ અનુસાર હાસ્ય વેરતાં બુધ્ધને ઘરમાં રાખવાથી પરિવારના સદસ્યોને પ્રસન્નતા અને હાસ્ય પ્રદાન થાય છે તેમનું હાસ્ય આપણને તે સંદેશ આપે છે કે ક્યારેય પણ દુ:ખી ન થશો હંમેશા પ્રસન્ન રહો.

* ફેંગશુઈમાં દર્પણનો પ્રયોગ પણ ઉપયોગી છે. આ આપણા ઘરની અંદર આવતાં ખરાબ પ્રભાવોને દૂર કરે છે. આને બારીની પાસે લટકાવીને રૂમની અંદર પ્રાકૃતિક પ્રકાશ અને વધારે ઉર્જા મેળવી શકાય છે.

* દર્પણને ક્યારેય પણ પોતાના બેડની પાસે ન રાખશો.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments