Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....

Webdunia
N.D

પીળા ફૂલો : પોતાના ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ચીની માટીના કુંડામાં પીળા રંગના ફૂલો લગાવો. આવા ફૂલો રાખવાથી પારિવારીક સભ્યોની વચ્ચે અંદર અંદર પ્રેમ વધે છે.

દરવાજાની ઉપર કેલેંડર ન લગાવવું તે ઘરના સભ્યોની ઉંમર પર ખરાબ અસર પાડે છે.

ઘરની અંદર વાંસ કે તેનું ચિત્ર બનાવીને રાખો આનાથી ઘરની અંદર નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે અને ઘરની અંદર શાંતિ બની રહે છે.

પડદા આસમાની, લાલ કે લીલા રંગના જ લગાવો કેમકે આ રંગ શાંતિ, સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે.

રેડિયો તેમજ ટીવી ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આનાથી પરિવારમાં સંપન્નતા સ્થાયી રૂપે વાસ કરશે.

સિંક ઉત્તર દિશામાં હોવું જોઈએ. આને ક્યારેય પણ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ નહિ. કેમકે દક્ષિણ દિશા અગ્નિ તત્વવાળી છે. અગ્નિ અને પાણીનું એક દિશામાં હોવું યોગ્ય નથી.

દરવાજાની તરફ પગ કરીને સુવાથી તે ઘરમાં ઝઘડો, બિમારી અને અન્ય મુશ્કેલીઓને આમંત્રે છે. અહીંયા સુધી કે મૃત્યુંના દેવતાને આમંત્રિત કરવા જેવું છે. જેથી કરીને ઉપરોક્ત વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments