Biodata Maker

ફેંગશુઈ મુજબ તમારા ઘરના ગેજેટ્સ કિચનમાં આ રીતે મુકશો તો ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2016 (17:56 IST)
આજે અમે તમને કિચન ગેજેટ્સને યોગ્ય રીતે મુકવા માટે ફેંગશુઈની કેટલીક ટિપ્સ વિશે બતાવીશુ. ફેગશુઈ વિશે કોણ નથી જાણતુ. આ સંસ્કૃતિની ઉત્પત્તિ ચાઈનામાંથી થઈ હતી. જે સ્થાન, સામાન અને કેટલીક વાતોનુ ધ્યાન રાખીને વધુમાં વધુ પોઝીટિવ એનર્જી વ્યક્તિની અંદર લાવવાનો પ્રયત્ન કરે છે.  કિચન ઘરનો એ ભાગ હોય છે જ્યા સ્ત્રીઓ પોતાનો વધુ સમય વીતાવે છે.  જો કિચન સાફ અને સ્વચ્છ ન હોય તો ત્યા કામ કરવાનુ મન કરતુ નથી.  ઘણા લોકો કિચને સુંદર બનાવવના ચક્કરમાં પૈસા બરબાદ કરી નાખે છે. છતા કોઈ લાભ થતો નથી. ફેંગશુઈના ખૂબ નિયમ હોય છે. તમે સાચા નિયમો વિશે જાણો અને તેનુ પાલન કરો જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે.. 
 
ફ્રિજ - ઘરમાં સારા પારિવારિક સંબંધો સ્થાપિત કરવા માટે કિચનમાં ફ્રિજ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુકો 
 
વોશિંગ મશીન - ઉત્તર દિશાનુ તત્વ પાણી છે. તેથી ઘરમાં વોશિંગ મશીનને પણ આ દિશામાં મુકવુ જોઈએ. કારણ કે તેમા પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.  
 
માઈક્રોવેવ - ઘરમાં ઘાતુ તત્વવાળી વસ્તુઓનો લાભ ઉઠાવવા માટે તેને પશ્ચિમ દિશામાં મુકવુ જોઈએ. કિચનમાં પડેલુ માઈક્રોવેવ પણ ઘાતુ સાથે જોડાયેલ છે તેથી તેને એ જ દિશામાં મુકો. 
 
 બર્નર - રસોડામાં જે દરવાજામાંથી બહારનુ દ્રશ્ય દેખાય એ જ તરફ ગેસનુ બર્નર મુકો. ગેસને સિંક કે ફ્રિજ પાસે ન મુકશો. 
 
સિંક - દક્ષિણ ક્ષેત્રને છોડીને તમે કિચનમાં કોઈપણ સ્થાન પર સિંક લગાવી શકો છો. બની શકે તો ઉત્તર દિશામાં બનાવો કારણ કે  આ દિશાનો સંબંધ પાણી સાથે હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

Show comments