Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાચબો લાવે છે ધન સમૃદ્ધિ તેમની સાથે, વાંચો 9 સટીક ઉપાય

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (14:29 IST)
*કાચબાથી ધન-સમૃદ્ધિ મેળવવાના 9 અચૂક ઉપાય, તમે પણ અજમાવો... 
વાસ્તુ અને ફેંગશુઈ શાસ્ત્ર મુજબ કાચબો ઉત્તર દિશાંનો સંરક્ષક છે. કાચબા ઉમ્રને વધારનાર અને જીવનમાં પ્રગતિ આપતું હોય છે. ઘરની ઉત્તર દિશામાં ધાતુની 
 
પ્લેટમાં પાણી ભરીને કાચબો રાખવું. કાચબાનો મોઢું ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
 
આવો જાણીએ કાચબા કેવી રીતે તમારા ઘરમાં વાસ્તુ દોષના નિવારણ, અજમાવો આ અચૂક ઉપાય 
 
* શાસ્ત્રો પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશા કાચબાની સ્થાપના માટે સર્વોત્તમ ગણાઈ છે. 
* કાચબાના પ્રતીકને ઘરમાં રાખવાથે આર્થિક ઉન્નતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. 
* વાસ્તુ અને ફેંગશુઈના પ્રમાણે કાચબો એક પ્રભાવશાળી યંત્ર છે, જેનાથી વાસ્તુ દોષનો નિવારણ થઈ ઘરમાં ખુશહાલી આવે છે. 
* કાચબાને શાંત અને મંદગતિથી ચાલતું દીર્ઘજીવી પ્રાણી ગણાય છે. 
 
* સનાતન ધર્મ મુજબ કાચબાને શુભતાનો પ્રતીક પણ ગણાય છે. 
 
* કાચબાના પ્રતીકને ક્યારે પણ બેડરૂમમા નહી રાખવું જોઈએ. 

* કાચબાનો સર્વોત્તમ સ્થાન ડ્રાઈંગ રૂમ ગણાયું છે. 
 
* હમેશા ઘરની અંદરની તરફ કાચબાનો મોઢું સર્વદા ફળદાયી છે. 
 
* કાચબાના સંબંધમાં એવી માન્યતા છે કે કાચબાના પ્રતીકને ઘરમાં મૂકવાથી નિરંતર આર્થિક ઉન્નતિ હોય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments