Webdunia - Bharat's app for daily news and videos

Install App

Feng Shui Tips: સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક છે સિક્કાનું ઝાડ

Webdunia
મંગળવાર, 7 જૂન 2016 (13:25 IST)
જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન માત્ર તમારા રૂમના ડેકોરેશન સારું હશે , પણ સ્કારાત્મક ઉર્જા પણ મળશે. આથી તમે આર્થિક નિર્ણય સારી રીતે અને સોચી વિચારીને લેવામાં સક્ષમ થશો. 
 
1. જૂના ચીની સિક્કોના ઉપયોગ કરી એન તૈયાર કરી શકાય છે . તમે એમાં જૂના ભારતીય સિક્કાના પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ફેંગશુઈ મુજબ એને તમે તમારા ઑફિસ કે ઘરના એ રૂમમાં રાખી શકો છો જ્યાં ધનના લેવડ-દેવળ સૌથી વધારે થાય છે. 
 
3. ફેંગશુઈમાં માન્યતા છે કે કૉઈન ટ્રીથી તમે પૈસા બચાવી શકો છો અને આર્થિક નિર્ણ્ય સોચી વિચારીને લઈ શકો છો. એનું કારણ સકારાત્મક ઉર્જા છે. પૈસાના પ્રભાવી સંકલનને આ ઝાડ પ્રદર્શિત કરે છે. 
 
4. આ ઝાડ ને ઘર કે ઑફિસમાં એવા સ્થાન પર રાખવા જોઈએ જ્યાં એના પર કોઈ બીજી વસ્તુની છાયા નહી પડતી હોય. 
 
5. એની પાસે કોઈ અરીસો નહી રાખવા જોઈએ. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments