Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેમના ઘર પર પહોંચી જાય છે આ 3 વસ્તુઓ, તેમની તરત જ દૂર થઈ જાય છે ગરીબી

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (10:52 IST)
દરેક વ્યક્તિની મહત્વાકાક્ષા હોય છે કે તે પોતાના જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરે અને બધા પ્રકારના એશો આરામથી જીવન વિતાવે.  આ માટે તે દિવસ રાત મહેનત કરે છે. પણ અનેકવાર મહેનત કરવા છતા પણ તેને સફળતા મળતી નથી.  મિત્રો કોઈપણ વ્યક્તિને કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત અને લગનની જરૂર હોય છે એટલુ જ ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે.  આજે  અમે  તમને ચીની વાસ્તુ શાસ્ત્ર મુજબ  એવી 3 વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેને ઘરમાં મુકવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવી શરૂ થઈ જાય છે.  આ ત્રણ વસ્તુઓ ઘરમાં મુકવાથી દુર્ભાગ્યથી તરત જ પીછો છુટી જાય છે અને વ્યક્તિ ધનવાન બનતો જાય છે.  
 
સૌથી પહેલી વસ્તુ છે  ધાતુનો કાચબો 
 
ફેંગશુઈમાં ધાતુના કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના પણ ઘરના મુખ્ય રૂમમાં ધાતુથી બનેલો કાચબો મુક્યો હોય તેના ઘર પર સુખ શાંતિ અને બરકત વધવા માંડે છે. 
 
બીજી વસ્તુ છે.. પિરામિડ
 
ઘરમાં  ધાતુથી બનેલુ પિરામિડ મુકવાથી હંમેશા સકારાત્મક ઉર્જા કાયમ રહે છે. જેને કારણે દરેક કાર્યમાં સફળતા મળવી શરૂ થઈ જાય છે.  નોકરી અને બિઝનેસમાં પ્રોગ્રેસ થાય છે. 
 
અને ત્રીજી વસ્તુ છે.સફેદ પત્થર -
 
 ઘર પર સફેદ પત્થર મુકવાથી વ્યક્તિ ધનવાન થતો જાય છે અને કોઈપણ કામમાં અવરોધ આવવા બંધ થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments