rashifal-2026

Feng Shui tips

Webdunia
શુક્રવાર, 27 નવેમ્બર 2015 (17:38 IST)
જો તમ ઘર કે ઑફિસમાં આઠ લૂપની મિસ્ટિક નોટના ઉપયોગ કરો છો તો તમારી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે . આમ તો ફેંગશુઈની માન્યતામાં એનું અર્થ જીવનમાં અસ્તિત્વથી પણ છે. આ આધ્યાત્મિક પહલૂને પણ પ્રકટ કરે છે. 
 
તમે આ નૉટને લાલ રંગના રિબિનથી જ બનાવો. લાલ રંગ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના પરિયાચક છે. 
 
જો તમે બીજા ફેંગશુઈ ગેજેટસ સાથે ઉપયોગ કરી શકો છો તો સિક્કાઓ સારા વિકલ્પ છે એના માટે સામાન્ય રીતે ત્રણ કે પાંચ સિક્કાના ઉપયોગ કરાય છે. 
 
ઘરમાં આ રૂમમાં દક્ષિણી પશ્ચિમી માથે રાખી શકાય છે અને ઑફિસમાં આ પણ દિશા સારી છે. 
 
એને મૂકવાની એવી જગ્યા હોવી જોઈએ કે આ બધા આગંતુકોને નજર આવે. આ પ્રદર્શિત કરે છે કે તમે જીવનમાં કેટલા ઓર્ગેનાઈજ્ડ છે. આ ગેજેટની નૉતને ક્યારે પણ ખુલા નહી મૂકવો. જો ખોલાય જાય તો તરત જ એને લગાવી દો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો

'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે લાવ્યું.

યોગી સરકારનો એક મોટો નિર્ણય, ઇંડાની હવે સમાપ્તિ તારીખ હોવી જરૂરી છે, જે 1 એપ્રિલથી અમલમાં

Show comments