Webdunia - Bharat's app for daily news and videos

Install App

તોડફોડ વિના વાસ્તુદોષથી છુટકારો મેળવો- 2

Webdunia
N.D
- દુકાનમાં મન ન લાગતું હોય તો શ્વેત ગણપતિની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરીને મુખ્ય દ્વારની આગળ અને પાછળ સ્થાપિત કરવી.

- જો દુકાનનો મુખ્ય દ્વાર અશુભ હોય અથવા દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો 'યમકીલક યંત્ર' ની પૂજા કરીને સ્થાપના કરવી. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન થતાં હોય તો સુર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં તેની સ્થાપના કરવી.

- સીડીઓની નીચે બેસીને મહત્વપુર્ણ કાર્ય ન કરો.

- દુકાન, ફેક્ટરી, કાર્યાલય વગેરે જગ્યાએ વર્ષમાં એક વખત પૂજા અવશ્ય કરાવો.

- જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઓટલાની પાસે પૂજા કરીને મંગળ યંત્ર સ્થાપિત કરો.

- જ્યારથી તમે મકાન લીધું હોય ત્યારથી ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય અને લાગતું હોય કે જુના મકાનમાં બધુ જ સારૂ હતું અને અત્યારે વધારે મુશ્કેલીઓ છે તો ઘરમાં પીળા રંગના પડદા લગાવો.

- જો બાળકો આજ્ઞાકારી ન હોય, સંતાન સુખ અને સંતાનનો સહયોગ ઈચ્છતાં હોય તો તેને માટે સુર્ય યંત્ર કે તાંબુ ત્યાં મુકો જ્યાં મકાનનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય. પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મુકો.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો, હજી અમદાવાદ કોરૂ ધાકોર

વડોદરામાં સ્કૂલવાનનો અચાનક દરવાજો ખૂલ્યો ને બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઈઃ જુઓ વીડિયો

રાજકોટ અગ્નિકાંડઃ SITનો રિપોર્ટ સરકારને સોંપાયો, ત્રણ વિભાગની બેદરકારી બહાર આવી

'મહારાજ’ ફિલ્મ રિલિઝ થશેઃ હાઈકોર્ટે ફિલ્મ જોઈને કહ્યું, મૂવીમાં કંઈ વિવાદિત જણાતુ નથી

અમદાવાદમાં NEET કૌભાંડ મામલે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ

વધુ જુઓ..

નવીનતમ

17 જૂનનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Weekly Horoscope 16 to 22 June 2024: પરિવારમાં શુભ કાર્ય થશે, કાર્યસ્થળમાંથી આર્થિક મદદ મળશે, જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

16 જૂનનું રાશિફળ - આજે આ 3 રાશિના જાતકો પર રહેશે સૂર્યની કૃપા, મનની ઈચ્છા થશે પૂરી

15 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા રહેશે

5 રૂપિયાની આ વસ્તુ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરી લો આ ઉપાય

Show comments