Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોપાથી વધારો ઘરની શોભા

Webdunia
વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે કયા કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ થાય છે તે વિશે અહી થોડી ટુંકમાં માહિતી આપી છે.
W.DW.D

* ફેંગશુઇ પ્રમાણે ઘરના મુખ્ય દ્વારની સામે કદાપી પણ વૃક્ષ લગાવવું જોઈએ નહી.

* વળી જો કોઇ ઝાડનું પ્રાકૃતિક સ્વરૂપ બદલાય તો તેનાથી બચવું જોઇએ.

* જો તમારા ઘરનો લીવીંગ રૂમ અને રસોડું જોઇન્ટ હોય તો તેની વચ્ચે તમે પાર્ટીશન કરવા માટે રોપાઓ અને વેલાઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘરમા ઇનડોર પ્લાન્ટ પણ આવી જશે અને તમારુ ઘર બધા કરતાં અલગ દેખાશે.

* જો તમારે રસોઇ ઘરમાં કોઇ રોપા લગાવવા હોય તો તેને માટે જડીબુટ્ટીઓના રોપા શ્રેષ્ઠ છે. તો તમે જડીબુટ્ટીઓના રોપાઓને તમારા રસોડામાં રાખીને તમારા ઘરની શોભા વધારી શકો છો અને વળી પાછુ અમુક બિમારીમાં તે રોપાઓ પણ કામ લાગી શકે છે આ રીતે બે તરફ કામ થઇ શકે છે.

* હા એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા ઘરમાં કે તેની આસપાસ પણ કોઇ જ સુકાયેલું ઝાડ કે રોપાઓ ક્યારેય ન હોવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે.

* વાંસના ઝાડને દીર્ધાયુ આપવાવાળો માનવામાં આવે છે તો તમે તેને પણ તમારા ઘરની આસપાસ લગાવી શકો છો. હા પરંતુ તેને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ લગાવવો જોઇએ. ઘરમાં રાખવા માટે પણ વાંસનાં નાના છોડ મળે છે જે ફક્ત ઘરની અંદર જ લગાવવામાં આવે છે તો તમે તેને પણ ઘરમાં રાખી શકો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરશે.

* ઘરમાં કદી પણ કાંટાવાળા રોપાઓ ન રાખવા જોઇએ તે તમારી સમૃધ્ધીમાં રુકાવટ ઉત્પન્ન કરે છે.


વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments