Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાશિ અનુસાર ઘરને સજાવો-1

Webdunia
N.D

મેષ : મેષ રાશી માટે લાલ, ગુલાબી અને કેસરી રંગનો પ્રયોગ સારો રહે છે. આમાં તેઓ ઘરની અંદર આ જ રંગના કવર, ચાદર, કપડાં, ઘરેણાં, પડદા વગેરેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના ઘરની અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાનું ધ્યાન અવશ્ય રાખો.

વૃષભ : આ રાશિના વ્યક્તિઓ દિવાલો માટે ચમકીલા અને ભડકીલા કોઈ પણ રંગનો પ્રયોગ કરી શકે છે કે પછી આ જ રંગના સોફા કવર કે પીલો કવર પણ લગાવી શકે છે. તેમના માટે દક્ષિણ-પશ્ચિમની અંદર ભારે વસ્તુ કે ફર્નિચર રાખવું સારૂ નથી. આનાથી તેમના ઘરની અંદર શાંતિ અને સુરક્ષા બની રહે છે.

મિથુન : આ રાશિવાળા લોકોએ રૂમની અંદર આછો લીલો, આછો વાદળી અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમાંથી તેઓ આ રંગને વધારે મહત્વ આપીને આ રંગના જ કપડાં પહેરવા જોઈએ. તેમના માટે ઉત્તર-પશ્ચિમ દિશામાં હલકો સામાન કે ફર્નિચર રાખવું યોગ્ય છે.
N.D

કર્ક : આ રાશિવાળા વ્યક્તિઓ માટે સફેદ, દૂધીયો અને રૂપેરી રંગ વધારે સારો રહે છે કેમકે આ રંગ ચંદ્રમાની જેમ સફેદ હોય છે. પરંતુ તેમનું તત્વ પાણી હોવાના લીધે રૂમનાં ઉત્તર-પૂર્વ ખુણામાં પાણીનો ઘડો કે વહેતા પાણીનું ચિત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને ઘરની અંદર પાણીથી કોઈ મોટી દુર્ઘટના ન થાય.

સિંહ- આ રાશિના વ્યક્તિઓ માટે સફેદ, ચમકીલો, રૂપેરી અને સોનેરી પીળો વધારે સારો રહે છે. આ રંગનાં વસ્ત્રો કે સજાવટની વસ્તુઓ તમે તમારા ઘરની અંદર રાખી શકો છો. આવી વ્યક્તિઓ માટે ઘરનો ખુણો મહત્વપુર્ણ હોય છે. દક્ષિણ-પૂર્વ દિશા તરફ જ રસોડાનું કાર્ય કરો જેથી કરીને આ રાશિવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ આગથી પ્રકારની દુર્ઘટના ન થાય.

કન્યા : આછો લીલો, વાદળી અને લાલ રંગ આમના માટે શુભ હોય છે. આ વ્યક્તિઓએ કાં તો આવા પ્રકારના વસ્ત્રો પહેરવાં જોઈએ કે પછી ઘરની સજાવટમાં આવા જ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આવી વ્યક્તિના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં વજનદાર વસ્તુ કે સામાન રાખી શકે છે જેથી કરીને ઘરની અંદર ખુશીનું વાતાવરણ રહે.

તુલા : તુલા રાશિવાળા માટે કોઈ પણ ચમકદાર રંગ જેની અંદર કોંટ્રાસ્ટ મેચ હોય તે સારો લાગે છે. આવા વ્યક્તિઓ આ રંગના સોફા, કવર કે પિલો કવરનો ઉપયોગ કરી શકે છે. તેમના માટે ઉત્તર-પશ્ચિમ ખુણો શુભ રહે છે ત્યાં તમે હલકાં વજનનો સામાન અને વસ્તુઓ મુકી શકો છો. જેથી કરીને જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહિ.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments