Webdunia - Bharat's app for daily news and videos

Install App

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

Webdunia
ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.

P.R


ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

વધુ જુઓ..

નવીનતમ

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments