rashifal-2026

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

Webdunia
ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.

P.R


ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઘી પછી રામદેવનુ મરચુ પણ અસુરક્ષિત, કેન્દ્રની રિપોર્ટમાં મળી કીટનાશક દવા

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Show comments