Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનની ઈચ્છા પૂર્ણ કરો ક્રિસ્ટલ દ્વારા

Webdunia
PARULW.D

ફેંગશુઈ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં વ્યક્તિઓ વચ્ચે સારા અને સુમેળભર્યા સંબંધો બાંધવા માટે ક્રિસ્ટલ ઘણો ઉપયોગી નીવડે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં તમારી પુત્રીના લગ્ન જલ્દીથી ન થતાં હોય તો તેમાં પણ ક્રિસ્ટલ ઘણો ફાયદાકારક સાબિત થાય છે.

ક્રિસ્ટલને ઘરની અંદર લગાવતાં પહેલાં તેને શુધ્ધ કરવો પડે છે કેમકે તેની અંદર જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ હશે તે તેને દુર કરવી પડે છે. તે માટે સૌથી પહેલા મીઠાના પાણીમાં તેને એક અઠવાડિયા સુધી બોળી રાખો અને ત્યાર બાદ તેને બહાર કાઢીને શુધ્ધ પાણીથી ધોઈ લો.

હવે તમે આને તમારા ઘરની અંદર દક્ષિણ- પશ્ચિમ ખુણામાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં
લગાવી દો. આનાથી તમારી પુત્રીના લગ્ન જલ્દી થઈ જશે. આ ક્રિસ્ટલને લગાવતાં પહેલાં તેને તમારા હાથમાં રાખીને તમારી જે ઈચ્છા હોય તેની કલ્પના કરો.

ત્યાર બાદ તેને તમારા ઘરના લીવીંગ રૂમમાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં લગાવી દો.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments