Biodata Maker

ફેંગશુઈ દ્વારા પતિ-પત્ની વચ્ચે વધારો પ્રેમ

Webdunia
N.D
પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ-

એક પહોળા વાસણમાં પાણી ભરીને તેમાં 4-5 લાલ કે પીળી મીણબત્તીઓ સળગાવીને તરવા માટે છોડી દેવી જોઈએ. આ વાસણમાં કોઈ પણ સાત રત્નો, લાકડીનો એક નાનો ટુકડો, ગુલાબ, ગલગોટો કે ચમેલીનું એક ફૂલ અને પોતાની સોનાની કે ચાંદીની વીંટી કે પછી આ ધાતુનો કોઈ પણ ટુકડો નાંખી દો. આ વાસણને બેઠકના મેજ પર મુકી દો.

આ વાસણ બ્રહ્માંડના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં સળગતી સાત મીણબત્તીઓ અગ્નિ તત્વનું, રત્ન પૃથ્વીનું, પાણી જળતત્વનું, સોનું અને ચાંદી ધાતુનું તેમજ લાકડીનો ટુકડો કાષ્ઠ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી અંદરો અંદર પ્રેમ વધે છે. આ સિવાય એક મહિના સુધી કુવારા છોકરાના રૂમમાં મુકવાથી મનગમતી છોકરી મળે છે અને કુવારી છોકરીના રૂમમાં દોઢ મહિના સુધી મુકવાથી મનગમતો વર મળે છે.

( ગૃહસહેલી)
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

છત્તીસગઢમાં ભયાનક માર્ગ અકસ્માત... કાર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Indigo flights cancellation: દિલ્હી એરપોર્ટ પર આજે ઘણી ફ્લાઇટ્સ રદ, હજારો મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

ગોવા નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણો

દિલ્હીમાં કારે મોટરસાઇકલને ટક્કર મારી, લગ્નમાં જઈ રહેલા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Night Club Fire- ગોવામાં થયેલી દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત! એક સુરક્ષા ગાર્ડે કહ્યું, "ત્યાં મોટી ભીડ હોવાની હતી, પરંતુ આગ પહેલા જ લાગી ગઈ હતી

Show comments