Webdunia - Bharat's app for daily news and videos

Install App

પવનઘંટડી ક્યાં લગાવશો

Webdunia
PARULW.D

ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો પીસ તરીકે ઘરમાં ન લટકાવવી. તેને લટકાવવાથી તમારા સદભાગ્યમાં વધારો થાય છે.

ફેંગશુઈમાં પવનઘંટડીની ભુંગળીઓની સંખ્યાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે પશ્ચિમ દિશામાં સાત ભુંગળીવાળી પવનઘંટડી લગાવવાથી બાળકોની સર્જનવૃત્તિમાં વધારો થાય છે. કેમકે પશ્ચિમનો વિસ્તાર બાળકો અને સર્જનવૃત્તિ સાથે સંકળાયેલો છે.

ઘરના લીવીંગ રૂમના ઉત્તર-પશ્ચિમ ખુણામાં પવનઘંટડી લગાવવી જોઈએ. તેનાથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. આ ખુણો ધાતોનો માનવામાં આવે છે એટલા માટે આ ખુણામાં ધાતુમાંથી બનતી પવનઘંટડી રાખવાથી તે ખુણાની ઉર્જા તેને સક્રિય કરે છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments