Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમ્ટી લાઈન

Webdunia
W.D

ફેંગશુઈની અંદર ઘણી દિશાઓને એમ્ટી લાઈન કહેવામાં આવે છે અને જો ઘરનો મુખ્ય દ્વારા આ લાઈન પર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એમ્ટી લાઈન થોડાક નિશ્વિંત અંકો પર જ હોય છે.

* ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા દર્શાવવામાં આવતી સીધી દિશાઓ એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ છે. આ દિશાઓ બધી જ એમ્ટી લાયંસમાં સૌથી ખતરનાક એમ્ટી લાઈન બનાવે છે. આ એમ્ટિ લાઈન મંદિર અને સ્મશાસનના દરવાજાઓ માટે ઠીક છે પરંતુ રેસિડેંશિયલ કોમ્પલેક્ષ અને ઘર માટે શુભ નથી માનવામાં આવતી.

* આ દિશાઓ સિવાય અન્ય આઠ દિશાઓને પણ એમ્ટી લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈન ઉપર બતાવવામાં આવેલ મુખ્ય લાઈનો અને તેમને બે ભાગની અંદર વહેચતી લાઈનોની વચ્ચે બને છે. જેવી રીતે કે નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે 22.5 પર બનનારી લાઈનો, નોર્થ અને ઈસ્ટ નએ ઈસ્ટની વચ્ચે 67.5 અંશ પર બનનારી વગેરે. આ એમ્ટી લાઈન કંપાસના 22.5, 67.5, 112.5, 157.5, 292.5 અને 337.5 અંશ પર બને છે. તેથી આ બધામાંથી જો કોઈ એક પર પણ ઘરનો મુખ્ય દ્વાર હોય તો તેને અશુભ માનવામાં આવે છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments