Webdunia - Bharat's app for daily news and videos

Install App

માછલીઓનું ઘર- એક્વેરિયમ

Webdunia
N.D

તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ લાગે છે કે આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ તમારો રૂમ બેજાન લાગે છે. જો તમે પણ આવું જ વિચારતા હોય તો અમે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જે તમારા ઘરની અંદર ફક્ત સજાવટ નહી વધારે પરંતુ ઘરની રોનકને અનેક ઘણી વધારી દેશે.

પોતાના ઘરમાં સજીવતા લાવવા માટે થોડીક સજીવ વસ્તુઓ લઈ આવો જેમકે એક્વેરિયમ. એક્વેરિયમ એટલે કે માછલી ઘર જીવંતતાનું જીવતુ જાગતું ઉદાહરણ છે. જે તમારી અંદર સ્ફૂર્તિ ભરી દે છે. ખુબ જ ઓછા લોકો જાણે છે ફેંગશુઈ જે ચીનનું વાસ્તુવિજ્ઞાન છે તે ઘરને તણાવમુક્ત રાખવા માટે એક્વેરિયમને વધારે મહત્વ આપે છે.

જ્યારે તમે સાંજે થાકીને ઘરે આવો છો ત્યારે એક્વેરિયમને જોઈને તમારૂ મન ખુશ થઈ જાય છે. માછલીઓની ધીમી ચાલ ઉમડ-ઘુમડ અને જાત જાતની હરકતો મનને ખુબ જ શાંતિ આપે છે.

આને આપણે એક તીરથી બે નિશાન કહી શકીયે. એક તો ઘરની સુંદરતામાં પણ વધારો થાય અને મન પણ શાંત રહે છે. જો તમે ઈચ્છતા હોય તો એક્વેરિયમ ઘરની અંદર પણ બનાવી શકો છો. કોઈ પણ એક્વેરિયમની કિંમત, માછલીઓની જાતી, તેમની સંખ્યા અને ઉપકરણોની ગુણવત્તા પર આધાર રાખે છે.

તમે જ્યારે પણ એક્વેરિયમની ખરીદી કરો ત્યારે તેની ગુણવત્તા, તેઓ આકાર, માછલીઓની સંખ્યા, રૂમની લંબાઈ- પહોળાઈ વગેરે બાબતોને ધ્યાનમાં રાખો.

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments