Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંગાપુરી કાચબાઓનું વધતું ચલણ

Webdunia
N.D
200 વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન વધતાં સિગાપુરી કાચબા ફેંગશુઈના રૂપમાં લોકો તેમને ઘર અને દુકાનોમાં રાખવા લાગ્યા છે. ચીની માન્યતા અનુસાર કાચબાની ઉંમર લાંબી હોવાને કારણે આને ઘર અને દુકાનો પર રાખવાથી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેના વડે ઘરના સભ્યોની ઉંમર પણ લાંબી થાય છે.

આજકાલ તો ઘણાં વ્યાપારી પોતાની કપડાની દુકાન પર સિંગાપુરી કાચબાને ફેંગશુઈના રૂપમાં રાખે છે. લગભગ 500 રૂપિયામાં મળનાર બે થી અઢી ઈંચના કાચબાની ઉંમર 200 વર્ષ જેટલી હોય છે પરંતુ પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન તેઓ ત્રણ ઈંચથી વધારે વધતાં નથી.

દેખાવમાં અત્યંત આકર્ષક આ કાચબાઓનો ખોરાક બજારમાં માત્ર 90 રૂપિયામાં 45 ગ્રામ રેડિમેડ ફૂડ મળે છે અને આ ફૂડ એક મહિના સુધી ચાલે છે.

બજારમાં અત્યારે સિંગાપુરી કાચબાની માંગ ખુબ જ વધી ગઈ છે.

બોર્ડ પરીક્ષા ટૉપર રહી હીર ઘેટિયાની બ્રેન હેમરેજથી મોત

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

Show comments