Dharma Sangrah

21 June Father's Day- પિતાના 5 પ્રકાર જાણીને સ્માઈલ ચોક્કસ આવશે

Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (08:31 IST)
ફાદર્સ ડે એટલે કે તે દિવસ જે પિતાને સમર્પિત છે, તેના દ્વારા અમારા માટે કરેલ દરેક કાર્ય તેમા માટે, જેના કારણ આજે અમારું અસ્તિત્વ મહત્વ રાખે છે. ફાદર્સ ડે પર અમે પિતાના મહત્વની વાત કરે છે, જે કે સૌથી મોટુ સચ છે, પણ આજે વાત કરીએ છે, પિતાના પ્રકારની... તેમની તે ખાસ ટેવ કે ગુણની, જેના કારણે તે અમારા વચ્ચે ઓળખાય છે. 
1. ઉત્સાહ વધારનાર પાપા- પિતાની આ શ્રેણીમાં તે બધા પિતા શામેલ છે , જે દરેક કાર્યમાં બાળકોના ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારે છે. જો તમે કોઈ ભૂલ કરી નાખી કે પછી તમે ખુશ નહી છો, ત્યારે તે તેમના આ અંદાજમાં જ તમને યોગ્ય દિશા જોવાવે છે. 
 
2.  શિકાયત કરતા પિતા- તિવારીજીના દીકરાના 10 નંબર આવ્યા છે, તારા 9 શા માટે... પોતાનામાં સુધાર કરો, જીવનમાં કઈક સારું કરો. એવી ટેવ મૂકો અને આ કામ પર ધ્યાન આપો... આ રીતની વાત તમે આવા પિતાથી સાંભળતા રહો છો. 
 
3. અનુશાસન પ્રિય પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જેના ઘરમાં હોવાથી તમારી આવાજ ઓછી જ સંભળાય છે, પણ તેમના ઘરથી બહાર જતા જ તમે ખૂબ સરળ અનુભવ કરો છો. કારણ કે તેને દરેક વાત અનુશાસનમાં પસંદ હોય છે. 
 
4. ખુશ રહેતા પિતા- આ પિતાનો તે પ્રકાર છે, જે તમારાથી હમેશા હંસતા-મુસ્કુરાતા અને ક્યારે ક્યારે તો મસ્તી કરતા પણ વાતચીત કરી લે છે અને ઘણી વાર તમારા ટાંગ પણ ખેંચી લે છે. તે તેમના બાળકોથી હમેશા મિત્રતાનો વ્યવહાર રાખે છે. 
 
5. ચિંતા કરનાર- પિતાની આ શ્રેણીમાં તે લોકો આવે છે, જે બાળકોની દરેક નાની અને મોટી વસ્તુ માટે ચિંતાતુર હોય છે અને તેમના સારા અને ખરાબ કઈક વધારે જ ધ્યાન રાખે છે. જેમાં ક્યારે ક્યારે રોક-ટોન પણ શામેલ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

IND vs PAK: 6.66 લાખ રૂપિયા સુધી પહોચ્યુ ફ્લાઈટનુ ભાડુ, દિલ્હી-મુંબઈ થી કોલંબો પહોચવુ થયુ મોંઘુ

કારે એવો કર્યો ઓવરટેક કે કંટેનરનુ બગડ્યુ સંતુલન, હાઈવેના કિનારે બનેલા ઘર પર પડ્યુ વાહન, જમી રહેલા વ્યક્તિનુ મોત

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments