Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી હિંસા પછી બે ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યુ ખતમ, રાકેશ ટિકૈત પર લગાવ્યા ગંભીર આરોપ

Webdunia
બુધવાર, 27 જાન્યુઆરી 2021 (16:58 IST)
દિલ્હીમાં ખેડૂત પરેડ દરમિયાન ઉપદ્રવીઓ  દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ આંદોલનોનો અંત શરૂ થયો છે. બે ખેડૂત સંગઠનોએ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન પાછો ખેંચવાની ઘોષણા કરી છે. રાષ્ટ્રીય ખેડૂત મજૂર સંગઠન અને ભારતીય ખેડૂત  સંઘ (ભાનુ) એ ગાજીપુર અને નોઈડા સરહદે દેખાવો પાછો ખેંચી લીધો.આ સાથે ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટીકૈતે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂત મઝદુર સંગઠનના નેતા વી.એમ.સિંહે કહ્યું કે અમે અહીં લોકોને મારવા નથી આવ્યા. અમે દેશને બદનામ કરવા માંગતા નથી. વી.એમ.સિંહે કહ્યું કે રાકેશ ટીકૈતે એક પણ બેઠકમાં શેરડીના ખેડુતોની માંગણી ઉભી કરી નથી
- રાષ્ટ્રીય ખેડૂત મજુર સંગઠનના ખેડૂત નેતા બીએમ સિંહે કહ્યુ - અમે અમારુ આંદોલન અહી પરત લઈ રહ્યા છે. 
- ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યુ - અમારુ સંગઠન આ પ્રકારની હિંસામાં સામેલ નથી 
- ખેડૂત કાયદાના વિરોધમાંબ અભય સિંહ ચોટાલાએ હરિયાણા વિધાનસભામાંથી આપ્યુ રાજીનામુ 
- ખેડૂત નેતાઓ પર કેસ નોધાયો 
- દિલ્હીમાં હિંસાને લઈને ખેડૂત નેતાઓ પર એક્શન શરૂ. દીપ સંધૂ, યોગેન્દ્ર યાદવ સહિત અનેક નેતાઓ પર કેસ નોંધાયો 
-  અત્યાર સુધી 22 FIR, શાહની દિલ્હી પોલીસ કમિશ્નર સાથે બેઠક 
<

I am deeply pained by whatever happened in Delhi yesterday and ending our 58-day protest: Thakur Bhanu Pratap Singh, president of Bharatiya Kisan Union (Bhanu) at Chilla border pic.twitter.com/5WNdxM9Iqo

— ANI UP (@ANINewsUP) January 27, 2021 >
 
- દિલ્હી  પોલીસ ટ્રેક્ટર માર્ચના નામ પર આવતીકાલે દિલ્હીમાં ઉત્પાત મચાવનારા ખેડૂતો પર એક્શનમાં લાગી છે. અત્યાર સુધી 22 FIR નોંધાય ચુકી  છે. લગભગ 200 ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે.  આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પણ દિલ્હીના પોલીસ કમિશ્નર અને આઈબી ચીફ સાથે બેઠક કરી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છેકે  બેઠકમાં ઉપદ્રવીઓને નિપટવાની રણનીતિ તૈયાર થઈ શકે છે. 
 
- ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે ખેડૂતોની હિંસા પર માફી માંગી છે. 
 

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments