Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઠ કલાક ઉંઘ છે જરૂરી, નહીં તો થઈ શકે છે આ 5 નુકશાન હાઈ બ્લ્ડ પ્રેશર થશે સરળતાથી કંટ્રોલ

Webdunia
ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (07:11 IST)
સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો  5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે. 
1. જ્યારે અમે ઉંઘી રહ્યા હોય છે, તો અમારા શરીરમાં કેટલાક સકારાત્મક પરિવર્તન થાય છે જેનાથી અમારો વિકાસ, સુધારો, કોશિકાઓનો રિલેક્સ થવું અને માનસિક વિકસ વગેરે. પરંતુ પૂરતી ઉંઘ નથી લેવાથી તમને આ લાભ નહી મળતા. 
 
2. જો તમે પૂરતીં ઉંઘ નહી લો છો, તો એ તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિ માટે ખૂબ ખતરનાક સિદ્ધ હોય છે. તમારી યાદશક્તિ ઓછી થઈ જાય છે, હીં સુધી કે તમને ભૂલવાનો રોગ પણ થઈ શકે છે. 
 
3. તનાવ અને માનસિક સમસ્યાઓનો શિકાર હમેશા એ લોકો હોય છે, જે પૂરતીં ઉંઘ નહી લેતાં અને મગજને યોગ્ય આરામ નહી મળતું. 
 
4. ઉંઘ પૂરી ન થતાં પર શરીર અને મગજને પૂરી રીતે આરામ નહી મળતું, જેના કારણે શારીરિક દુખાવો, અકડન જેવી સમસ્યાઓ હોય છે. તે સિવાય માથાનો ભારે થવું , ચીડિયાપણું પણ સામાન્ય વાત છે. 
 
5. તમારું પાચન તંત્ર પર પણ ઓછી ઉંઘનો અસર પડે છે. જો તમે પૂરતીં ઉઘ નહી લેશો, તો પાચન શક્તિ નબળી થઈ જાય છે, જેના કારણે તમારું પેટ સાફ ન થતાં કે કબ્જની સમસ્યા પણ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments