Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....

Webdunia
શુક્રવાર, 13 મે 2022 (05:47 IST)
* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
 
* જે રૂમમાં વિદ્યાર્થી ભણતર કરે છે તે રૂમની ટેરેસ પિરામિડની આકૃતિની હોવી જોઈએ. આથી ભણતરમાં રૂચિઓ
વધે છે.
 
* સ્ટડી રૂમની બારી પૂર્વ-ઉત્તર દિશામાં હોવી જોઈએ . અભ્યાસ કરતા સમયે શક્ય હોય તો બારી ખુલી રાખો.
 
* સ્ટડી ટેબલ પર તેટલી જ વસ્તુઓ રાખો જેટલીની જરૂરત હોય બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે.
 
* ભણતર માટે સવારે 4.30 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ રહે છે. રાતે મોડે સુધી ભણવાથી સેહત ખરાબ થાય છે.
 
* ભણતર કરતા પહેલા માં સરસ્વતીના આગળ ધૂપ-અગરબત્તી કરો.
આથી વિદ્યાની દેવી માં સરસ્વતીનો આશીર્વાદ મળશે સાથે જ ધૂપ - દીપની સુગંધથી વાતાવરણ ખુશનુમા બનશે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments