Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2022 Date- આ તારીખે ઉજવાશે દશેરા, નોંધી લો વિજયાદશમીની પૂજા મુહુર્ત-વિધિ

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (15:19 IST)
હિંદુ ધર્મમાં દશેરા પર્વ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામએ લંકાપતિ અહંકારીવ રાવણને માર્યો હતો. તેથી દશેરાને વિજયાદશમી પર્વ પણ કહે છે. આ દિવસે ઠેરઠેર રાવણના પુતળા સળગાવાય છે. 
 
દહેરા અશ્વિન મહીનાના શુક્લ તે પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અશ્વિન શુક્લની દશમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારના રોજ બપોરે 02.20 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બુધવાર, ઓક્ટોબર 5 ના રોજ બપોરે 12:00 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 5 ઓક્ટોબરના રોજ બપોરે 02:07 થી 02:54 સુધી વિજયાદશમીની પૂજાનો સમય છે.

સાથે જ રાત્રે રાવણનું દહન કરવામાં આવશે. દશેરાના દિવસે લોકો નવી કાર, સોના-ચાંદીની ખરીદી કરે છે. આ સાથે દશેરાના દિવસે વાહનોની પણ પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

માત્ર ટુવાલમાં લપેટીને મહાકુંભમાં ન્હાવા લાગી યુવતી, વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા આ ગોવા નથી

આગળનો લેખ
Show comments