Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra: 2018: 19 ઓક્ટોબરના રોજ છે દશેરા, આ છે રાવણ દહનનુ શુભ મુહૂર્ત

Webdunia
ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (10:54 IST)
અશ્વિન મહિનાની શુક્લ પક્ષની દશમીના રોજ દશેરા ઉજવાય છે.  અસત્ય પર સત્યની જીતનુ પ્રતિક છે દશેરા. આ 19 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ભગવાન રામના રાવણના વધ કરવા અને અસત્ય પર સત્યની વિજયની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. આ દિવસે અનેક સ્થાન પર રાવણ દહન કરવામાં આવી છે. એવુ કહેવાય છે કે રાવનનુ પુતળુ સળગાવીને દરેક માણસ પોતાની અંદરના અહંકાર ક્રોધનો નાશ કરે છે.  આ દિવસે મા દુર્ગાની પ્રતિમાઓનુ વિસર્જન પણ કરવામાં આવે છે. 
 
બૈકુઠપુરમાં સાત દિવસીય દશેરા મહોત્સવ થયો શરૂ
 
શુભ મુહુર્ત 
 
દશમી તિથિની શરૂઆત 18 ઓક્ટોબર 3 વાગીને 28 મિનિટ થી શરૂ થઈને 19 ઓક્ટોબર 5 વાગીને 57 મિનિટ સુધી રહેશે. 
 
રાવણ દહન મુહૂર્ત - 1.58 વાગ્યાથી સાંજે 14.43 વાગ્યે 
 
એવી માન્યતા છે કે રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલા  ભગવાન રમએ આદિ શક્તિ માં દુર્ગાની પૂજા કરી અને પછી તેમના આશીર્વાદ મળ્યા પછી દશમીએ રાવણનો વધ કર્યો. એવી પણ માન્યતા છે કે દશમીન અરોજ જ માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે. 
 
દેશભરમં જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે અને દરેક સ્થાનની પરંપરઓ એકદમ જુદી છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શમીના ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, સોનુ, ઘરેણા નવા વસ્ત્રો વગેરે ખરીદવા શુભ હોય છે.  દશેરાના દિવસે નીલકંઠ ભગવાનના દર્શન કરવા અતિ શુભ માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments