Biodata Maker

Diwali Recipe - નારિયળના લાડુ

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:28 IST)
સામગ્રી - કંડેન્સ મિલ્ક - ચારસો ગ્રામ, કિશમિશ - એક ચમચી (કાપેલી) બદામ - એક ચમચી (કાપેલી) સુકુ કોપરુ - ચાર કપ (છીણેલુ) ઈલાયચી પાવડર અડધી ચમચી. 
 
બનાવવાની રીત - એક પેનમાં દૂધ નાખો અને ગરમ કરો. હવે છીણેલુ કોપરું નાખી ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી તે કિનાર છોડી ન દે.  દૂધને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા સમારેલા સુકામેવા અને ઈલાયચી પાવડર નાખો. મિશ્રણના લાડુ બનાવો. આ લાડુને નારિયળના ચુરાથી લપેટી થોડીવાર મુકી રાખો પછી એક બોક્સમાં ભરી લો. આ લાડવા 7-8 દિવસ સુધી ખાઈ શકાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Show comments