Dharma Sangrah

દિવાળી ફરસાણ - ચોળાફળી

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2016 (15:32 IST)
સામગ્રી :ચણાનો લોટ - 2 વાડકી, મગનો લોટ - 1 વાડકી,અડદનો લોટ - 1 વાડકી. સાજીના ફૂલ, મીઠું, તેલ, મરચું અને સંચળ.
બનાવવાની રીત :ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણમાં રગદોળીને ફુલકાં જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.
 
ચોળાફળી ફુલવી જોઈએ, તો જ તે સ્વાદિષ્ટ અને યોગ્ય બની કહેવાશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Shikhar Dhawan engagement -શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈ કરી, ઇન્સ્ટા પર એક ખાસ પોસ્ટ શેર કરી

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, સમીર દાસને જાહેરમાં માર મારીને મારી નાખ્યો

Gold Rate Today: 12 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો

પાકિસ્તાનના લગ્ન સમારોહમાં શોક છવાઈ ગયો, ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં 8 લોકોના મોત, 11 ઘાયલ; દુલ્હન અને વરરાજાના પણ મોત

વધુ જુઓ..

ધર્મ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments