Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રખ્યાત એક્ટર Dilip Kumarની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (00:40 IST)
બોલિવૂડનાં ટ્રેજેડી કિંગનાં નામથી પ્રખ્યાત એક્ટર દીલિપ કુમારની તબિયત એકવાર ફરીથી ખરાબ થઇ ગઇ છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. હાલમાં તેમને આઇસીયૂમાં રાખવામા આવ્યા છે.  ડિહાઇડ્રેશનનાં કારણે 94 વર્ષિય  દીલિપ કુમારની તબિયત લથડી ગઇ છે. હોસ્પિટલમાં તેમના ઘણા ટેસ્ટ પણ કરવામા આવ્યા છે.
 
ઉલ્લેખનીય  છે કે ગત વર્ષનાં ડિસેમ્બર માસમાં દીલિપ કુમારને તાવ, છાતીમાં સંક્રમણ અને પગમાં સોજાનાં કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે સમયે તેમના ફેન્સે અભિનેતાનાં સારા સ્વાસ્થ્ય માટે ખુબ પ્રાર્થના કરી હતી, જેના પછી દીલિપ કુમારે ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. સાથે જ તેમને હોસ્પિટલથી પોતાની એક તસવીર અને હેલ્થ અપડેટ પણ પોતાના પ્રશંસકો સાથે શેર કરી હતી. 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments