rashifal-2026

Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:13 IST)
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે.  જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

Breakfast Recipe- દહીં-સોજી ચીલા બનાવવાની સરળ રીત

તમારા પગમાં છીપાયું છે બિમારીઓનું રહસ્ય, આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ

વધુ જુઓ..

નવીનતમ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments