Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (13:55 IST)
શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો સ્થાન છે. શ્રીકુળની અધિષ્ટાત્રી દેવી કમલા ગણાઈ છે. શબ્દ કમલા કમલથી ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કહે છે કે કમળ જ સંસારમાં ઉત્પતિ કરી અને સૃજનનો કારણ ગણાયું છે. શ્રી હરિની નાભિથી કમલ પર બેસીને બ્રહ્માજીની ઉત્પતિ કરી હતી આ કારણે કમલને સૃજનનો પ્રતીક ગણાયું છે. શ્રી લક્ષ્મીજી કમલ પર જ નિવાસ કરીને બધા સંસારને ધન અને સંપત્તિ આપે છે. 
એક ખાસ ફળ જેને મહાલક્ષ્મીને અર્પિત કર્યા પછી કંગાળ પણ ધનવાન બની શકે છે. અને કરોડપતિ બનવાનું સપનો પૂરો કરાય છે. એ ખાસ ફળ છે સિંગોડા. શાસ્ત્રોમાં કમળના પંચ દવય દેવતાઓઅને ચઢાવાય છે અને કમળના પંચ દવયમાં દેવતાઓનો વાસ હોય છે. આ ફળ કમસલનું અભિન્ન અંગ અપાર સ્થિર ધન સંપત્તિ પ્રાપ્ત હોય છે. આ કારણે તેને દીવાળીનો ખાસ ફળ કહેવાય છે. આ ખાસ સમય એટલે રાત્રે 12 વાગ્યે અર્પિત કરવાથી મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments