Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળી ચૌદસનું મહત્વ, આ રીતે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય નહી રહે

Webdunia
ગુરુવાર, 12 નવેમ્બર 2020 (15:19 IST)
મિત્રો આજે કાળી ચૌદશ  છે  જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે.   કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે દિપદાન  કરે છે. જેને યમ-દીપદાન પણ કહે છે. મૃત્યુનો ભય સંસારમાં સૌથી મોટો ભય માનવામાં આવે છે. માણસના ભાગ્યમાં અકાળ મૃત્યુ કેમ લખી છે એ વાત કોઈ નથી જાણતુ પણ તેના ભયને દૂર કરી શકાય છે.  કાળી ચૌદસને છોટી દિવાલી પણ કહે છે.  આ દિવસે ઘરના નરક એટલે કે ગંદકીને દૂર કરવામાં આવે છે.  આ દિવસે ઘરમાંથી કકળાટને દૂર કરવાની પણ પ્રથા છે. કકળાટ દૂર કરવા ઘરની ગૃહિણી ઘરમાંથી થાળી અને વેલણ વગાડતા  વગાડતા ઘરની નિકટના ચકલા એટલે કે ચાર રસ્તા સુધી જાય છે અને ત્યા દિવો મુકી આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ક્યારેય કકળાટ એટલેકે ઝગડો થતો નથી. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments