Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે આ 12 પ્રકારની વસ્તુઓ

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (17:50 IST)
માતા લક્ષ્મીજીની પૂજન સામગ્રીમાં કેટલીક વસ્તુઓ જરૂર હોવી જોઈએ. લક્ષ્મીજીને કેટલીક વસ્તુઓ ખાસ પ્રિય છે. તેના પ્રયોગથી એ તરત જ પ્રસન્ન થાય છે. 
1. દેવી લક્ષ્મીને પુષ્પમાં કમળ અને ગુલાબ પ્રિય છે . 
 
2. વસ્ત્રમાં એને પ્રિય વસ્ત્ર લાલ-ગુલાબી કે પીળા રંગના રેશમી વસ્ત્ર છે. 
 
3. ફળમાં શ્રીફળ ,સીતાફળ, બેર, દાડમ અને સિંઘાડા પ્રિય છે. 
 
4. સુગંધમાં કેવડા, ગુલાબ, ચંદનના ઈત્રનો ઉપયોગ એમની પૂજામાં જરૂર કરો. 
 
5.  અનાજમાં ચોખા પસંદ છે . 
 
6. મિઠાઈમાં ઘરમાં બનેલી શુદ્ધતા પૂર્ણ કેસરની મિઠાઈ કે હલવોના નેવેદ્ય ઉપયુક્ત છે. 
 
7. પ્રકાશ માટે ગાયનો ઘી, મગફળી કે તિલ્લીનો તેલ માતાને તરત જ પ્રસન્ન કરે છે. ૝
 
8. માતા લક્ષ્મીને સ્વર્ણ આભૂષણ પ્રિય છે. 
9. માતા લક્ષ્મીને રત્નોથી ખાસ પ્રેમ છે. 
 
10. તેમને બીજી પ્રિય સામગ્રીમાં શેરડી, કમલકાકડી, આખી હળદર, બિલ્વપત્ર, પંચામૃત, ગંગાજળ, સિંદૂર, ભોજપાત્ર શામેળ છે. 
 
11. માતા લક્ષ્મીના પૂજન સ્થળને ગાયના ગોબરથી લીપવું જોઈએ. 
 
12. ઉનના આસન પર બેસીને લક્ષ્મી પૂજન કરવાથી તત્કાલ ફળ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments