rashifal-2026

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ

Webdunia
મંગળવાર, 6 નવેમ્બર 2018 (20:10 IST)
તમને ઘણી વાર વડીલોને આ કહેતા સાંભળ્યું હશે કે ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદો જ રાખવું જોઈએ. કોઈ તેને ગાયને ખવડાવે છે તો કોઈ કૂતરાને શાસ્ત્રો મુજબ ઘરની પ્રથમ રોટલીને હમેશા જુદુ જ કાઢીને રાખવું જોઈએ. 
 
જુદી કાઢેલી રોટલીના ચાર સમાન ટુકડા કરી અને પછી એક ટુકડા ગાયને અને બીજો કાળા કૂતરાને ખવડાવો. બાકીના બે ટુકડામાંથી એક કાગડાને ખવડાવવા માટે ધાબા પર મૂકી દો અને એકને ઘરના આસપાસના ચાર રસ્તા પર મૂકી દો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું શા માટે કરાય છે, તમને જણાવીએ કે આ ચારે 
 
વસ્તુઓનો સંબંધ પિતૃગણથી માન્યું છે. આવું કરવાથી પિતૃગણ પ્રસન્ન હોય છે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ, દિવાળીના દિવસે, ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. આ દિવસે ઘરની પ્રથમ રોટલી બનવી છે ગાય માટે. ત્યારબાદ ઘરના લોકો માટે રોટલી બનવી જોઈએ. 
 
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનીએ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવાતાઓ વાસ કરે છે. જ્યારે અમે દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવો છો તો તેનો અર્થ હોય છે બધા દેવી દેવતાઓને રોટલી ખવડાવી. આવું કરવાથી તે માણસની બધી મનોકામના પૂર્ણ હોય છે અને  ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી દિવાળીના દિવસે ઘરની પ્રથમ રોટલી ગાયને ખવડાવી જોઈએ. 
 
દિવાળીના દિવસના સિવાય પણ પ્રથમ રોટલી ખવડાવી રાખવી. જો તમારા ઘરમાં ખૂબ ઝગડા રહે છે તો શનિવારના દિવસે પ્રથમ રોટલી કોઈ કૂતરાને ખવડાવો. 
 
આવું કરવાથી પરિવારમાં થઈ રહ્યા મતભેદ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Baby Names- ચૈત્ર નવરાત્રી માટે ખાસ દેવી દુર્ગાથી પ્રેરિત છોકરીઓ માટેના 20 નામ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

જૈન લોકોનો તહેવાર - આયંબીલ ઓળી (નવપદ ઓળી), જાણો આ તહેવારનુ ધાર્મિક મહત્વ, નવપદ વિશે માહિતી અને આ દરમિયાન શુ ખાવુ અને શુ નહી તેના વિશે માહિતી

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -25 માર્ચ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

આગળનો લેખ
Show comments