Biodata Maker

ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી આવતીકાલે શરૂ થશે ધનતેરસનું શુભ મુહૂર્ત

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2016 (12:44 IST)
આવતીકાલે સાંજે 27 ઓક્ટોબર ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી ધન તેરસનો પૂર્વારંભ થઈ જશે. જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીથી બે દિવસ પહેલા આવનારા આ તહેવારના દિવસે મોટાભાગના લોકો ઘરેણા અને વાસણો ખરીદે છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ જો શુભ મુહૂર્તમાં શોપિંગ કરવામાં આવે તો આ સોના પર સુહાગો દેખાય છે. 
 
ધનતેરસ પર મહાલક્ષ્મી કુબેર પૂજાનુ શુભ મુહૂર્ત 
પ્રદોષ કાળ મુહૂર્ત 
ધનતેરસ પૂજા મુહૂર્ત - 17:34 થી 18:20
સમય - 46 મિનિટ્સ 
પ્રદોષ કાળ - 17:34 થી 20:11
વૃષભ કાળ - 18:33 થી 20:27
ધનતેરસ તિથિની શરૂઆત - 27 ઓક્ટોબર 2016 ના રોજ 16:15 વગ્યે 
ધનતેરસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબર 2016ના રોજ સાંજે 18:20 વાગ્યે.
વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments