Biodata Maker

ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી આવતીકાલે શરૂ થશે ધનતેરસનું શુભ મુહૂર્ત

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2016 (12:44 IST)
આવતીકાલે સાંજે 27 ઓક્ટોબર ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી ધન તેરસનો પૂર્વારંભ થઈ જશે. જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીથી બે દિવસ પહેલા આવનારા આ તહેવારના દિવસે મોટાભાગના લોકો ઘરેણા અને વાસણો ખરીદે છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ જો શુભ મુહૂર્તમાં શોપિંગ કરવામાં આવે તો આ સોના પર સુહાગો દેખાય છે. 
 
ધનતેરસ પર મહાલક્ષ્મી કુબેર પૂજાનુ શુભ મુહૂર્ત 
પ્રદોષ કાળ મુહૂર્ત 
ધનતેરસ પૂજા મુહૂર્ત - 17:34 થી 18:20
સમય - 46 મિનિટ્સ 
પ્રદોષ કાળ - 17:34 થી 20:11
વૃષભ કાળ - 18:33 થી 20:27
ધનતેરસ તિથિની શરૂઆત - 27 ઓક્ટોબર 2016 ના રોજ 16:15 વગ્યે 
ધનતેરસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબર 2016ના રોજ સાંજે 18:20 વાગ્યે.
વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments