Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશે ધનલાભ

Webdunia
રવિવાર, 4 નવેમ્બર 2018 (15:18 IST)
દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો  અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે.  આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે.  આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે. 
 
2. પીળા વસ્ત્રનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા વસ્ત્ર દાન કરી શકો છો. ધનતેરસના દિવસે વસ્ત્રનુ દાન મહાદાન કહેવાય છે. 
 
3. નારિયળ અને મીઠાઈનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નારિયળ અને મીઠાઈનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમને પૈસાની ક્યારેય તંગીનો સામનો કરવો પડશે નહી. 
 
4. લોખંડનુ દાન - ધનતેરસના દિવસે લોખંડનુ દાન કરવાથી તમને દુર્ભાગ્ય ચાલે જ્યા છે.  તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
5. સુહાગનો સામાન - જે કુંવારી કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા તેમને જલ્દી લગ્ન માટે સૌભાગ્યનું  સામાન દાન કરવુ જોઈએ.   તેનાથી જલ્દી લગ્ન થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments