Dharma Sangrah

ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશે ધનલાભ

Webdunia
રવિવાર, 4 નવેમ્બર 2018 (15:18 IST)
દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો  અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે.  આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે.  આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે. 
 
2. પીળા વસ્ત્રનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા વસ્ત્ર દાન કરી શકો છો. ધનતેરસના દિવસે વસ્ત્રનુ દાન મહાદાન કહેવાય છે. 
 
3. નારિયળ અને મીઠાઈનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નારિયળ અને મીઠાઈનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમને પૈસાની ક્યારેય તંગીનો સામનો કરવો પડશે નહી. 
 
4. લોખંડનુ દાન - ધનતેરસના દિવસે લોખંડનુ દાન કરવાથી તમને દુર્ભાગ્ય ચાલે જ્યા છે.  તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
5. સુહાગનો સામાન - જે કુંવારી કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા તેમને જલ્દી લગ્ન માટે સૌભાગ્યનું  સામાન દાન કરવુ જોઈએ.   તેનાથી જલ્દી લગ્ન થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

આગળનો લેખ
Show comments