Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળી ધનતેરસ - આ વખતે ના કરશો ખરીદી

Webdunia
મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:37 IST)
દિવાળીને  પાંચ દિવસનો તહેવાર માન્યું છે એની શરૂઆત ધનતેરસના દિવસ ભગવાન વિષ્ણુના અંશથી ભગવાન ધનવંતરીનો જ્ન્મ થયું હતું . ભગવાન ધનવંતરી સાગર મંથનના સમયે સોનાના અમૃત કળશ લઈને પ્રકટ થયા હતા. 
 
આથી આ પરંપરા છે કે ધનતેરસના અવસર પર લાભ વૃદ્ધિ માટે શુભ મૂહૂર્તમાં જ ખરીદી કરવી જોઈએ. દરેક દિવસ કોઈ સમય એવું હોય છે જ્યાં ખરીદી કે કોઈ પણ શુભ કામ કરવો સારું નથી ગણાતું આથી આ સમયેનો ધ્યાન રાખીને જ ધનતેરસ પર ખરીદી કરો.
 
ધનતેરસ 21 ઓકટોબરે 2014 મંગળકવારેના  દિવસે છે. આથી 3 વાગ્યા થી લઈને 4.30 વાગ્યા સુધીનો સમય રાહુકાલનો પ્રભાવ રહેશે . આ અવધિમા6 ધાતુના સામાનને ખરીદી ના કરવી. મકાન ,ભૂમિ ખરીદવા માટે આ સમય અનૂકૂળ છે. 
 
જે લોકો ધનતેરસ પર ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવું છે તે આ સમયે ખરીદી કરી શકે છે. આ વર્ષે ધનતેરસમા6 12.00 થી 1.30 સુધીનો અમૃત કાળ રહેશે . એના પછી 7.30 થી 9 સુધી લાભ કાળ રહેશે. 


 
આ સમયે કોઈ પણ વસ્તુની ખરીદી લાભપ્રદ રહેશે. 10.30 થી 12.00 સુધી શુભ યોગમાં પણ ખરીદી કરી શકે છે. 
 
આ વર્ષે ધનતેરસ મંગળવારના દિવસે છે. આ દિવસથી દિવાળીની શરૂઆત થઈ જાય છે. આથી ધનતેરસના દિવસે યમના નામના દીપ પ્રગટાય છે અને લક્ષ્મી અને કુબેરની પૂજા હોય છે. જયોતિષશાસ્ત્રના મુજબ સૂર્યાસ્તથી 2 કલાક 24 મિનિટનો સમય પ્રદોષકાળ ગણાય છે. 
 
આ સમયે દીપદાન અને લક્ષ્મી પૂજન કરવો શુભ રહેશે. આ દિવસે 7 વાગીને 3 મિનિટ થી 8 વાગીને 58 મિનિટ સુધી સ્થિર લગ્ન વૃષ રહેશે. આ અવધિમાં દેવી લક્ષ્મીની કૃપાની પૂજાથી સ્થિર લક્ષ્મી મળે છે. 
 
  

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments