Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 દિવાળી : લક્ષ્મીપૂજનનું શુભ મુહુર્ત

Webdunia
N.D

દિવાળીના તહેવાર પર ધન-એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ કરવા માટે શુભ મુહુર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. વિશેષ શુભ મુહુર્તમાં પૂજા કરવાથી લક્ષ્મી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.


લક્ષ્મી પૂજનનું શુભ મુહુર્ત : બુધવાર તા. 26-10-2011 આસો વદ-અમાસ છે. નિશિથકાળ- પ્રદોષકાળ- વ્યાપિની અમાસ છે, સાંજે 6.00 થી 7:38 સુધી પ્રદોષકાળ છે. તેમાં સાંજે 7:23 થી 7:35 ઉત્તમ સમય છે. સાંજે 7:32 થી 12: 13 કલાક શ્રેષ્ઠ છે. રાત્રી બાદ 11:48 કલાકથી 12:38 કલાક નિશિથકાળ ઉત્તમ છે. આ સમયમાં લક્ષ્મીપૂજન, ધનપૂજન, ચોપડા પૂજન, શારદાપૂજન અને વેપાર મુહૂર્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. મધરાત્રી બાદ 4:30 થી 5:૦૦ કલાકનો સમય વેપાર મુહૂર્ત માટે શ્રેષ્ઠ છે.

બેસતું વર્ષ : નૂતન વર્ષ : ગુરુવાર, તા. 27-102011 કાર્તિક શુક્લ પક્ષ પ્રતિપદાથી વિક્રમ સંવત ૨૦૬૮નો પ્રારંભ થશે. સવારે 6.28થી 8.૦૦ કલાક વેપાર પ્રારંભ, મુહૂર્ત સોદા માટેનો ઉત્તમ સમય છે. આ દિવસે અન્નકૂટ પણ રાખવામાં આવે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments