Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP સહારનપુર માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (18:47 IST)
માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર  -ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક દિલ દુભાવતી મામલો સામે આવ્યો છે. સહારનપુરમાં એક માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર. જેમં માતા અને તેમની બે દીકરીઓની મોત થઈ ગઈ અને એકને બચાવી લીધો જણાવવામાં આવી રહ્યુ છે કે પારિવારિક ઝગડાના કારને આ પગલા ભર્યા.

પોલીસ મુજબ તપાસ ચાલી રહી છે. તેમના હિસાબે આગળા કાર્યવાહી કરાશે. અહીં એક માતાએ તેમના ત્રણા બાળકોની સાથે ઝેરા ખાઈ લીધુ.  આ ઘટનામાં માતા અને બે દીકરીઓની મોત થઈ ગઈ જ્યારે એક ત્રીજી દીકરીની હાલત ઠીકા જણાવાઈ રહી છે. 
 
 જણાવવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું. મોહલ્લા ટાકણમાં રહેતા સંજય ઉર્ફે સંજુના લગ્ન છ વર્ષ પહેલા ફતેહપુર થોલામાં રહેતી મમતા સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રીઓ છે. આ પછી પરિવારમાં એક વાત પર ઝઘડો થતો હતો. બુધવારે પણ ઘરમાં ઝઘડો થયો હતો. આના પર મમતાએ પહેલા તેની ત્રણ દીકરીઓ પાંચ વર્ષની આર્ચી, ત્રણ વર્ષની સોના અને દોઢ વર્ષની આરુને દૂધમાં ભેળવીને ઝેર આપ્યું અને પોતે પણ ઝેર પી લીધું.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments