Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 200 રૂપિયાના વ્યાજ માટે થઈ હત્યા

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2024 (15:04 IST)
- 200 રૂપિયા લઈને થયેલ વિવાદ
- મિત્રએ યુવકની હત્યા કરી
 
 
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 200 રૂપિયા લઈને થયેલ વિવાદ પછી એક મિત્રએ યુવકની હત્યા કરી નાખી. મંગળવારે રહીસપુર ગામના કબ્રિસ્તાબમાં બોડી મળ્યા પછી મધુબન બાપુધામ થાના પોલીસ સ્થળે પહોંચી. 
 
ACPએ જણાવ્યું કે સરફરાઝ શાહરૂખ સાથે પીઓપી તરીકે કામ કરતો હતો. શાહરૂખ સોમવારે ઘરની બહાર નીકળી ગયો હતો. રાત્રે તેનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ હતો અને મંગળવારે તેનો મૃતદેહ તેના ઘરથી થોડે દૂર આવેલા કબ્રસ્તાનમાં મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન માહિતી મળી છે કે સંજયનગર પાસે શાહરૂખ અને સરફરાઝ વચ્ચે ઝઘડો થયો હતો. બંનેએ સાથે કામ કર્યું હતું. સફરાઝ પેમેન્ટ તરીકે 300 રૂપિયાની માંગ કરી રહ્યો હતો. શાહરૂખ તેને 100 રૂપિયા આપતો હતો. બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે શાહરૂખે 100 રૂપિયાની નોટ ફાડી નાખી. જોકે, આ દરમિયાન બંને ત્યાંથી નીકળી ગયા હતા
 
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે શાહરૂખે આરોપી સાથે દારૂ પીધો હતો અને તકરાર દરમિયાન તેની પર ઈંટ વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments