Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નની તૈયારીઓ વચ્ચે વરરાજાની હત્યા

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (11:13 IST)
-  મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા
- તિલકના 26 ફેબ્રુઆરીએ અને તેના લગ્ન 2 માર્ચના રોજ થવાના હતા
- લોકોએ આરા સદર હોસ્પિટલ પાસે રોડ બ્લોક કરી દીધો
 
બિહારમાં આરાના મુફસ્સિલ પોલીસ મથકમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. એવુ બતાવાય રહ્યુ છે કે તેને ચાર ગોળીઓ મારવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તરના લોકો આક્રોશિત થઈ ગયા. તેમણે આરા સદર હોસ્પિટલની પાસે રસ્તા જામ કરી દીધા. પોલીસનુ કહેવુ છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
આ ઘટના પોલીસ ક્ષેત્રના શોભી ડુમરા ગામની પાસે બની છે. અહી હથિયારોથી લેસ બદમાશોએ સરેઆમ તાબડતોબ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની ઓળખ નગર પોલીસ મથક ક્ષેત્રના બાબૂ બાજાર ચરપુલવા મોડ નિવાસી બિરેન યાદવના પુત્ર અભિષેક ઉર્ફ અંગદ કુમાર (27 વર્ષ)ના રૂપમાં થઈ છે. 
 
તે પીચડી વિભાગમાં શહેરના શહીદ ભવન સ્થિત પાણીની ટાંકી પર ઓપરેટરના રૂપમાં કામ કરતો હતો.  26 જાન્યુઆરીના રોજ તિલક અને 2 માર્ચના રોજ તેના લગ્ન થવાના હતા.  
પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. દરમિયાન તેમના મૃત્યુના સમાચાર મળતા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેની હત્યાથી પરિવાર અને વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો હતો.
 
'કોઈનો ફોન આવ્યા પછી ભાઈ ઘરની બહાર ગયો હતો 
 
લોકોએ આરા સદર હોસ્પિટલ પાસે રોડ બ્લોક કરી દીધો હતો. જામની માહિતી મળતાં જ આરા સદર એસડીપીઓ પરિચય કુમાર અને ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કોઈક રીતે રોષે ભરાયેલા લોકોને સમજાવીને જામ હટાવ્યો હતો. મૃતકના મોટા ભાઈ હરેન્દ્ર ઉર્ફે ડોમા યાદવે જણાવ્યું કે, બપોરે 3 વાગ્યાની આસપાસ કોઈનો ફોન આવતા મારો ભાઈ ઘરેથી નીકળી ગયો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments