Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફતવો જારી થયા પછી શાહી ઈમામ બોલ્યા- અવૈધ છે નુસરત જહાંનો લગ્ન

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (09:11 IST)
બંગાલી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat jahan) સંસદમાં શપથ લેતા જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. નુસરતએ દેવબંદ પરના ધર્મગુરૂએ ફતવો જારી કરી દીધું હતું. તેમનો કહેવું છે કે મુસ્લિમ છોકરીઓ માત્ર મુસ્લિમ છોકરાઓથી જ લગ્ન કરવું જોઈએ. તેમજ હવે ફતેહપુરી મસ્જિદના શાહ્દી ઈમામ મુફ્તી મુકર્રમ અહમદએ કહ્યું કે ઈસ્લામ મુજબ આ લગ્ન માન્ય નથી. 
 
શાહી ઈમામએ મીડિયાથી વાતચીત કરતા કહ્યુંપ મને નહી ખબર ફતવામાં શું લખ્યું છે પણ ઈસ્લામ સિંદૂરની રજા નહી આપે છે. આ ઈસ્લામની સંસ્કૃતિ નથી. આ લગ્ન નહી પણ દેખાવોનો રિશ્તો છે. મુસલમાન અને જૈન બન્નેના લગ્ન નહી માનશે. હવે તે ના  તો મુસલમાન છે અને ના જૈઅન તેન મોટું અપરાધ કર્યું છે. આવું નહી કરવું જોઈએ. 
ઈમામએ કહ્યું કે મુસ્લિમ માત્ર મુસ્લિમથી જ લગ્ન કરી શકે છે. તે એક અભિંત્રી છે અને સિનેમામાં લોકો ધાર્મિક પ્રથાઓની દરકાર નહી કરે. તે માત્ર તે જ કરે છે જે તેમનો મન કરે છે. તમને જણાવીએ કે નુસરત જહાંને લઈને હંગામો તે સમયે શરૂ થયું જ્યારે તે સંસદમાં શપથ લેવા ગઈ હતી.  નુસરત સંસદમાં માંગમાં સિંદૂર,  ગળામાં મંગળસૂત્ર અને સાડી પહેરી હતી. જ્યારબાદ દેવબંદના ધર્મગુરૂઓએ ફતવા જારી કરી દીધું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

diwali special- Cheeslings- ચીઝલિંગસ

આગળનો લેખ
Show comments