Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીસંતની બોલ પર યુવરાજ ઘાયલ

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2011 (17:56 IST)
N.D
ક્રિકેટ પ્રેમીઓ અને ભારતીય માટે એક ખરાબ સમાચાર છે. ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજ સિંહને ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં આજે અભ્યાસ મેચ દરમિયાન હાથમા વાગી ગયુ છે. યુવરાજને એ સમયે વાગ્યુ જ્યારે તેઓ શ્રીસંતની બોલ પર અભ્યાસ કરી રહ્યા હતા.

વાગતાજ યુવરાજને ખૂબ દુ:ખાવો થવા માડ્યો. તેમણે તરત જ અભ્યાસ છોડી એક કિનારે બેસવુ પડ્યુ. ફિઝિયો ટીમે તેમને વાગેલ સ્થાન પર લગભગ 20 મિનિટ સુધી માલિશ કરી, પણ દુ:ખાવો ઓછો ન થયો. યુવરાજ અભ્યાસ પૂરો થયા પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા ત્યા સુધી દુ:ખાવો ઓછો નહોતો થયો. જો રવિવારે ઈગ્લેંડ સામે રમાનારી મેચ માટે યુવરાજ ફિટ નહી થાય તો ભારતીય ટીમ માટે આ મોટો આંચકો ગણાશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments